Posts

સરકાર

સરકાર એટલે  -15 દેશનું કે રાજ્યોનું તંત્ર સરકાર ચલાવે છે. સરકાર ચૌશા 9 બંધારણને કેન્દ્રમાં રાખી કાયદો બનાવનારી અને તેને ચાક -10 / અમલમાં મુકાવનારી સંસ્થા છે. લોકશાહી શાસનવ્યવસ્થા એટલે ? લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસનવ્યવસ્થાને બોકશાહી શાસનવ્યવસ્થા કહેવામાં આવે છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો ભારત દેશ લોકોના મતદાન વડે ચાલે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર રાજવ સરકાર, રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે. સરકારનાં પ્રકાર દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસનવ્યવથામાં વિવિધ પ્રકાર જોવા મળે છે. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકારો નીચે મુજબ છે : 3 લોકશાહી સરકાર આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા [ પોતાનો પ્રતિનિધિ [ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે સંસદીય લોકશાહી વ્યવસ્થામાં ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. દુનિયા...

ગુપ્તયુગ અને અન્ય શાસકો

ઈસુની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્તવંશની સ્થાપના થઈ. ગુપ્તયુગ દરમિયાન ભારતમાં રાજકીય એકતા, શાંતિ, સુરક્ષા અને વિકાસ થયો હોવાથી ગુપ્તયુગને ભારતનો 'સુવર્ણયુગ' કહેવાય છે. ચંદ્રગુપ્ત પહેલો -શ્રી ગુપ્તે મગધમાં ગુપ્તવંશની સ્થાપના કરી. તેનો પુત્ર ઘટોત્કચ હતો. તેનો અનુગામી ચંદ્રગુપ્ત ઈ.સ. 319 માં પાટલીપુત્રની ગાદીએ આવ્યો. તેનાં લગ્ન લિચ્છવી જાતિની રાજકન્યા કુમારદેવી સાથે થયેલા. ચંદ્રગુપ્તે મગધને મહારાજ્ય બનાવી અને મહારાજાધિરાજનુંબિરુદ ધારણ કર્યું -તેના સમયથી 'ગુપ્ત સંવત'નો પ્રારંભ થયો. લક્ષ્મી અને લિચ્છવીય શબ્દ તેના સિક્કા પરથી મળી આવે છે.      ચંદ્રગુપ્તે પ્રયાગરાજ અને અયોધ્યા જીતી મગધ સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. ગુપ્ત સંવતથી હિંદના ઈતિહાસમાં કાળગણના અને ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. સમ્રાટ સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. ગંધાર (અઠવાનિસ્તાન) સુધી તેણે રાજ્યવિસ્તાર કર્યો. દક્ષિણના 12 રાજાઓને તેણે હરાવ્યા. સમુદ્રગુપ્તે રાજાઓને હરાવી તેમના રાજયોને ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે પુનઃસ્થાપિત કર્યા હતાં. વિન્સ્ટન સ્મિથે સ...

મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

Image
ભારતમાં મૌર્યવંશની સ્થાપના પહેલાના ઈતિહાસને આદ્ય ઈતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ.સ. પૂર્વે 321 થી ઈ.સ. પૂર્વે 297) -તક્ષશીલાના કૌટિલ્ય ગૌત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત (કોટિલ્ય/ચાણકય) ની તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈ.સ પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્યવંશની સ્થાપના કરી હતી -મૌર્ય સામ્રાજય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજય કહેવાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય પ્રથમ ઐતિહાસિક સમ્રાટ ગણાય છે. પ્રાચીન ભારતના ઐતિહાસિક કાળનો આરંભમૌર્ય સામ્રાજય સાથે જોડાય છે. -ચાણકય દ્વારા લખાયેલા 'અર્થશાસ્ત્ર' નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. -સિકંદરના સૂબા સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્તે ચાર પ્રદેશો (1) કાબુલ (2) કંદહાર (3) હેરાત (4) બલુચિસ્તાન જીત્યા હતાં -સેલ્યુકસ નિકેટરે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેંગેસ્થનિસને તેના દરબારમાં મોકલ્યો હતો.પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનિસે લખેલ પુસ્તક 'ઈન્ડિકા' માંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની...

શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર

ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં સમાજ અને ધર્મક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો સામે સામાજિક અને ધાર્મિક-સુધારણા માટે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધે અનેક કાર્યો કર્યા તેમજ તે સમયની પ્રાદેશિક ભાષામાં ધર્મોપદેશ આપ્યાં -ધર્મમાં રહેલા સડાને દૂર કરવા ભગવાન મહાવીરે 'માગધી/અર્ધમાગધી' તથા બુદ્ધે 'પાલિ' ભાષામાં ધર્મના ઉપદેશો આપ્યા હતાં. ગૌતમ બુદ્ધ : પ્રારંભિક જીવન -બૌદ્ધ જાતક કથાઓ અને બૌદ્ધગ્રંથો ત્રિપિટક (સૂત્તપિટક, વિનય પિટક, અભિધમ્મ પિટક)માંથી બુદ્ધ વિશેની માહિતી મળે છે. ગૌતમ બુદ્ધનો જન્મ ઈ.સ. પૂર્વે 563 માં નેપાળના કપિલ વસ્તુ નજીક લુમ્બિનીમાં થયો. તેમનું નાનપણનું નામ સિદ્ધાર્થ કે ગૌતમ હતું. -ગૌતમ બુદ્ધના પિતા શુદ્ધોધન, માતા માયાદેવી (મહાદેવી), પાલક માતા ગૌતમી પ્રજાપતિ, પત્ની યશોધરા તથા પુત્ર રાહુલ છે. કપિલવસ્તુની બાજુમાં આલારકલામ નામે સંતનો આશ્રમ આવેલો હતો. આલારકલામ તેમના ગુરુ હતાં. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અને ધ્યાન ધરતા હતાં.

ભારતની પ્રારંભિક રાજવ્યવસ્થા

Image
 સ્વરૂપ કબિલાઈ શાસનવ્યવસ્થા જેવું હતું. ઋગ્વેદકાલીન કે વૈદિકકાળમાં રાજ્યવ્યવસ્થાનું -પ્રાચીન રાજકીય વ્યવસ્થા વિશે વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી મળે છે. કબિલાઈ શાસનવ્યવસ્થાના વડાને રાજન્ય અને સમુદાયને 'વિશ' કહેવામાં આવતા હતાં. ઈ.સ. પૂર્વે એકજાર દરમિયાન પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદાં-જુદાં સમૂહોનાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના થયેલી જે જનપદ' તરીકે ઓળખાયા. જનપદ એટલે માણસોના વસવાટનું ક્ષેત્ર કે સ્થાન. -જનપદ એ ઋગ્વેદકાલીન કબિલાઈ સમાજથી વિશિષ્ટ રાજ્ય વ્યવસ્થા હતી.  મહાજનપદ -ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલાં મહાજનપદો જોવાં મળે છે. આ મહાજનપદોનાં કેટલાંક ગણરાજથી હતા અને કેટલાંક રાજાશાહી પ્રકારના રાજયો હતાં. પાલિભાષામાં લખાયેલાં ગ્રંથ 'અંગુતરનિકાઈ' મુજબ પણ અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતાં. -આ 16 મહાજનપદ નીચે મુજબના નકશામાં દર્શાવેલાં છે.

પ્રાચીન ભારતનાં મહત્વનાં પુરાતનસ્થળો

Image

सामान्य विज्ञान

 *🔰 सामान्य विज्ञान 🔰* *_____________________________________* *🛟 मीनामाता रोग होता है...?* — जल में *🛟 ‘ऑपरेशन फ्लड’ संबंधित है...?* — दुग्ध विकास से *🛟 सेल्यूलोज बना होता है...?* — ग्लूकोज का *🛟 ग्रीन हाउस प्रभाव उत्पन्न करती है...?* — कार्बन डाईऑक्साइड गैस *🛟 मसूड़ों से खून आता है ?* — विटामिन-C की कमी के कारण.. *🛟 पेनिसिलिन एक उत्तम प्रतिजैविक है, जो प्राप्त होता है...?* — कवक से *🛟 'एन्जाइम’ एक विशेष प्रकार का होता है...?* — प्रोटीन *🛟 पौधों के लिए प्राणदायिनी गैस है..?* — C02 *🛟 कोशिका-भित्ति होती है...* — निर्जीव *🛟 ‘क्लोरोप्लास्ट’ पाया जाता है...* — सिर्फ पादप कोशिका में *🛟 अर्ध-सूत्री विभाजन होता है...* — केवल जनन कोशिका में *🛟 लाल व भूरे शैवाल पाए जाते हैं...* — समुद्र में *🛟 पनीर बनाने में काम आता है...* — एस्पर्जिल्स (कवक) *🛟 मनुष्य में ‘दाद रोग’ होता है...* — कवक द्वारा *🛟 एक ग्राम वसा से ऊर्जा प्राप्त होती है...* — 9 कैलोरी *🛟 एण्टीबॉडीज के निर्माण में सहायक होता है...* — प्रोटीन *🛟 नाड़ियों को स्वस्थ रखता है तथा हृदय की धड़कन को सुसंचालित करता ह...

🏞️ *राज्य और उनकी उपाधियाँ (States & Their Nicknames

 🏞️ *राज्य और उनकी उपाधियाँ (States & Their Nicknames)* *प्रश्न:* पंजाब को किस उपाधि से जाना जाता है?   *उत्तर: भारत का अनाज का कटोरा* *प्रश्न:* असम किस लिए प्रसिद्ध है?   *उत्तर: चाय की भूमि* *प्रश्न:* राजस्थान को क्या कहा जाता है?   *उत्तर: महलों की भूमि* *प्रश्न:* केरल को क्या उपनाम मिला है?   *उत्तर: ईश्वर का अपना देश* *प्रश्न:* महाराष्ट्र को क्या कहा जाता है?   *उत्तर: संतों की भूमि* *प्रश्न:* पश्चिम बंगाल को किस उपाधि से जाना जाता है?   *उत्तर: रवींद्रनाथ की भूमि* *प्रश्न:* उत्तर प्रदेश को क्या कहा जाता है?   *उत्तर: तीर्थों की भूमि* *प्रश्न:* सिक्किम किसके लिए प्रसिद्ध है?   *उत्तर: जैव विविधता* *प्रश्न:* तमिलनाडु को क्या कहा जाता है?   *उत्तर: मंदिरों की भूमि* *प्रश्न:* गुजरात को क्या कहा जाता है?   *उत्तर: भारत का औद्योगिक राज्य* *प्रश्न:* झारखंड को किस नाम से जाना जाता है?   *उत्तर: खनिजों की भूमि* *प्रश्न:* ओडिशा को क्या कहा जाता है?   *उत्तर: पूर्...

🇮🇳 *भारत में प्रथम (First in India) 🇮🇳*

 🇮🇳 *भारत में प्रथम (First in India) 🇮🇳* *प्रश्न:* भारत के पहले राष्ट्रपति कौन थे?   *उत्तर:* *डॉ. राजेंद्र प्रसाद* *प्रश्न:* भारत की पहली महिला प्रधानमंत्री कौन थीं?   *उत्तर:* *इंदिरा गांधी* *प्रश्न:* भारत की पहली महिला IPS कौन थीं?   *उत्तर:* *किरण बेदी* *प्रश्न:* भारत का पहला परमाणु परीक्षण कब हुआ था?   *उत्तर:* *1974 (पोखरण)* *प्रश्न:* भारत का पहला उपग्रह कौन-सा था?   *उत्तर:* *आर्यभट्ट (1975)* *प्रश्न:* भारत की पहली रेल कब चली?   *उत्तर:* *16 अप्रैल 1853 (मुंबई से ठाणे)* *प्रश्न:* भारत का पहला राष्ट्रपति पद त्याग कौन था?   *उत्तर:* *डॉ. जाकिर हुसैन (मृत्यु के कारण)* *प्रश्न:* भारत की पहली महिला राष्ट्रपति कौन थीं?   *उत्तर:* *प्रतिभा पाटिल* *प्रश्न:* भारत का पहला नोबेल पुरस्कार किसने जीता?   *उत्तर:* *रवींद्रनाथ टैगोर (1913)* *प्रश्न:* भारत के पहले गृह मंत्री कौन थे?   *उत्तर:* *सरदार वल्लभभाई पटेल* *प्रश्न:* भारत के पहले प्रधानमंत्री कौन थे?   *उत्तर:* *पंडित जवा...

✍ भारत में प्रथम : पुरुष व्यक्तित्व 🔰*

  *1. भारतीय गणराज्य के प्रथम राष्ट्रपति* - डॉ. राजेंद्र प्रसाद *2. स्वतंत्र भारत के प्रथम प्रधानमंत्री* - पं. जवाहर लाल नेहरू *3. नोबेल पुरस्कार जीतने वाले पहले भारतीय* - रवींद्रनाथ टैगोर *4. भारतीय राष्ट्रीय कांग्रेस के पहले अध्यक्ष* - डब्ल्यू. सी. बनर्जी *5. भारतीय राष्ट्रीय कांग्रेस के पहले मुस्लिम अध्यक्ष* - बदरुद्दीन तैय्यबजी *6. भारत के पहले मुस्लिम राष्ट्रपति* - डॉ. जाकिर हुसैन *7. भारत के पहले ब्रिटिश गवर्नर जनरल* - लॉर्ड विलियम बेंटिक *8. भारत के पहले ब्रिटिश वायसराय* - लॉर्ड कैनिंग *9. स्वतंत्र भारत के पहले गवर्नर जनरल* - लॉर्ड माउंटबेटन *10. स्वतंत्र भारत के गवर्नर जनरल बनने वाले पहले और अंतिम भारतीय* - सी. राजगोपालाचारी *11. स्वतंत्र भारत में प्रिंटिंग प्रेस शुरू करने वाले पहले व्यक्ति* - जेम्स हिकी *12. आई.सी.एस. में शामिल होने वाले पहले भारतीय* - सत्येंद्र नाथ टैगोर *13.अंतरिक्ष में जाने वाले भारत के पहले व्यक्ति* - राकेश शर्मा *14.भारत के पहले प्रधानमंत्री जिन्होंने अपना कार्यकाल पूरा किए बिना ही इस्तीफा दे दिया* - मोरारजी देसाई *15.भारत के पहले भारतीय कमांडर-इन-चीफ...

*▪️राज्य एवं उनके प्रमुख लोक नृत्य ✓*

    *❀ मध्य प्रदेश*    ➭ पंडवानी, गणगौर नृत्य *❀ असम* ➭ बिहू *❀ उत्तरप्रदेश*  ➭ नौटंकी *❀ गुजरात*  ➭ गरबा *❀ कर्नाटक*  ➭ यक्षगान *❀ पंजाब*    ➭ भांगड़ा, गिद्दा *❀ राजस्थान*  ➭ कालबेलिया, घुमर, तेरहताली, भवाई नृत्य *❀ महाराष्ट्र*  ➭ तमाशा, लावणी *❀ उत्तराखंड* ➭ कजरी, छौलिया *❀ जम्मू-कश्मीर*  ➭ कूद दंडीनाच, रुऊफ *❀ हिमाचल प्रदेश* ➭ छपेली,दांगी, थाली *❀ बिहार*   ➭ छऊ, विदेशिया, जाट- जतिन *❀ केरल* ➭ कथकली, मोहिनीअट्टम *❀ नागालैंड*   ➭ लीम, छोंग *❀ पश्चिमबंगाल*  ➭ जात्रा,ढाली, छाऊ *❀ गोवा*  ➭ मंदी, ढकनी *❀ आन्ध्रप्रदेश*  ➭ कुचीपुडी *❀ झारखंड* ➭ विदेशिया, छऊ *❀ उड़ीसा*  ➭ ओडिसी, धुमरा *❀ छत्तीसगढ़* ➭ पंथी नृत्य  ```पोस्ट पसंद आए तो react ❤️ शेयर जरूर करें```

भारतीय रेलवे परीक्षा के महत्वपूर्ण प्रश्न

यहाँ भारतीय रेलवे से संबंधित महत्वपूर्ण प्रश्न दिए गए हैं: ## सामान्य जानकारी 1. भारतीय रेलवे का मुख्यालय कहाँ है?     - नई दिल्ली 2. भारत में पहली रेलवे लाइन कब शुरू हुई?     - 1853 (बॉम्बे से ठाणे) 3. भारतीय रेलवे को कितने जोन में बांटा गया है?     - 19 4. भारत की सबसे लंबी रेलवे प्लेटफॉर्म कहाँ है?     - गोरखपुर, उत्तर प्रदेश 5. भारतीय रेलवे का प्रतीक क्या है?     - अशोक चक्र के साथ रेलवे का लोगो ## रेलवे जोन और मुख्यालय 1. उत्तर रेलवे का मुख्यालय कहाँ है?     - नई दिल्ली 2. दक्षिण रेलवे का मुख्यालय कहाँ है?     - चेन्नई 3. पूर्व रेलवे का मुख्यालय कहाँ है?     - कोलकाता 4. पश्चिम रेलवे का मुख्यालय कहाँ है?     - मुंबई 5. उत्तर मध्य रेलवे का मुख्यालय कहाँ है?     - प्रयागराज ## रेलवे स्टेशन और मार्ग 1. भारत का सबसे व्यस्त रेलवे स्टेशन कौनसा है?     - लखनऊ जंक्शन / नई दिल्ली 2. भारत की पहली राजधानी एक्सप्रेस कौनसी थी?     - नई दिल्ली से कोलकाता राजधानी एक्सप्रेस 3. शत...

🌿 *राष्ट्रीय उद्यान और वन्यजीव अभयारण्य (National Parks & Wildlife Sanctuaries of India)* 🌿

 🌿 *राष्ट्रीय उद्यान और वन्यजीव अभयारण्य (National Parks & Wildlife Sanctuaries of India)* 🌿 *प्रश्न:* जिम कॉर्बेट राष्ट्रीय उद्यान कहाँ स्थित है?   *उत्तर: उत्तराखंड में* *प्रश्न:* काजीरंगा राष्ट्रीय उद्यान किसके लिए प्रसिद्ध है?   *उत्तर: एक सींग वाले गैंडे के लिए* *प्रश्न:* रणथंभौर राष्ट्रीय उद्यान कहाँ स्थित है?   *उत्तर: राजस्थान में* *प्रश्न:* सुंदरबन राष्ट्रीय उद्यान किस राज्य में है?   *उत्तर: पश्चिम बंगाल में* *प्रश्न:* कान्हा राष्ट्रीय उद्यान कहाँ है?   *उत्तर: मध्य प्रदेश में* *प्रश्न:* गिर राष्ट्रीय उद्यान किस राज्य में है?   *उत्तर: गुजरात में* *प्रश्न:* पेरीयर राष्ट्रीय उद्यान कहाँ स्थित है?   *उत्तर: केरल में* *प्रश्न:* बांदीपुर राष्ट्रीय उद्यान किस राज्य में है?   *उत्तर: कर्नाटक में* *प्रश्न:* साइलेंट वैली राष्ट्रीय उद्यान कहाँ स्थित है?   *उत्तर: केरल में* *प्रश्न:* मानस राष्ट्रीय उद्यान किस राज्य में है?   *उत्तर: असम में* *प्रश्न:* डिब्रू-सैखोवा राष्ट्रीय उद...

UPSC SSC GD UP Police Railway Rajasthan GK GS Quiz JPSC Motivation NCERT BOOKS

 🔥 *सभी Exams के लिए महत्वपूर्ण प्रश्नोत्तर* 🔥 *प्रश्न:* लिपुलेख दर्रा कहाँ स्थित है ? *उत्तर -: उत्तराखंड* *प्रश्न:* अवन्ति महाजनपद की राजधानी कहाँ थी ? *उत्तर -: उज्जैन / महिष्मति* *प्रश्न:* ATM का आविष्कार किसने किया था ? *उत्तर -: जॉन शेफर्ड बैरन* *प्रश्न:* जैन धर्म के प्रथम तीर्थंकर कौन थे ? *उत्तर -: ऋषभदेव* *प्रश्न:* लाई हरोबा किस राज्य का लोकनृत्य है ? *उत्तर -: मणिपुर* *प्रश्न:* वेदों की ओर लौटो का नारा किसने दिया था ? *उत्तर -: दयानंद सरस्वती* *प्रश्न:* कोशिका का पावरहाउस किसे कहा जाता है ? *उत्तर -: माइटोकोंड्रिया* *प्रश्न:* दक्षिण भारत की सबसे ऊंची चोटी कौन सी है ? *उत्तर -: अनाईमुडी चोटी* *प्रश्न:* साइमन कमीशन का भारत में आगमन कब हुआ ? *उत्तर -: 3 फरवरी 1928* *प्रश्न:* मिस यूनिवर्स बनने वाली भारत की पहली महिला कौन है ? *उत्तर -: सुष्मिता सेन* *प्रश्न:* भारत के पहले राष्ट्रपति कौन थे?   उत्तर: *डॉ. राजेन्द्र प्रसाद* *प्रश्न:* विश्व का सबसे बड़ा महाद्वीप कौन-सा है?   उत्तर: *एशिया* *प्रश्न:* कंप्यूटर का जनक किसे कहा जाता है?   उत्तर: *चार्...

भारतीय संविधान अति महत्वपूर्ण प्रश्न

  Indian Constitution Extremely Important 20 Questions Q.1. ग्राम पंचायत का निर्वाचन कराना किस पर निर्भर करता है? Ans. – राज्य सरकार पर Q.2. राज्य में ‘राष्ट्रपति शासन’ से तात्पर्य राज्य में किसके शासन से है? Ans. – राज्य के राज्यपाल के Q.3. राष्ट्रपति राज्यों में किस अनुच्छेद के तहत राष्ट्रपति शासन आरोपित करता है? Ans. – अनुच्छेद 356 Q.4. राज्य सभा का पदेन अध्यक्ष कौन होता है? Ans. – भारत का उपराष्ट्रपति Q.5. भारतीय संविधान किसको हटाने की व्यवस्था प्रदान नहीं करता है? Ans. – राज्यपाल Q.6. कार्यकाल पूर्ण होने से पूर्व भारत के राष्ट्रपति को उनके पद से कौन हटा सकता है? Ans. – संसद द्वारा महाभियोग लगाकर Q.7. भारत के प्रधानमंत्री को कौन नियुक्त करता है? Ans. – राष्ट्रपति Q.8. राष्ट्रपति के चुनाव में कौन भाग लेता है? Ans. – लोकसभा, राज्यसभा तथा विधानसभा के सदस्य Q.9. लोकसभा व राज्यसभा की संयुक्त बैठक कब होती है? Ans. – संसद सत्र शुरू होने पर Q.10. कौन-सा अधिकार केवल राज्यसभा को प्राप्त है? Ans. – नवीन अखिल भारतीय सेवाओं को शुरू करने का अनुमोदन करना Q.11. राष्ट्रपति की मुत्यु होने या इस्...

Upsc SSC CGL Current Affairs Gd Police Railway Lucent Gk Study Gs Exam NCERT NTPC Static Gk

 ◼️पंचवर्षीय योजनाओं मॆ प्राथमिकता के प्रमुख क्षेत्र   ✅1. पंचवर्षीय योजना (1951-56) Ans -कृषि की प्राथमिकता। ✅2. पंचवर्षीय योजना (1956-61) Ans -उद्योग क्षेत्र की प्राथमिकता। ✅3. पंचवर्षीय योजना (1961-66) Ans - कृषि और उद्योग। ✅4. पंचवर्षीय योजना (1969-74) Ans -न्याय के साथ गरीबी, विकास का हटाया। ✅5. वीं पंचवर्षीय योजना (1974-79) Ans -गरीबी और आत्म निर्भरता का हटाया। ✅6. पंचवर्षीय योजना (1980-85) Ans - 5 वीं योजना के रूप में में वही जोरदिया। ✅7. वीं पंचवर्षीय योजना (1985-90) Ans -फूड प्रोडक्शन, रोजगार, उत्पादकता ✅8. वीं पंचवर्षीय योजना (1992-97) Ans -रोजगार सृजन, जनसंख्या का नियंत्रण। ✅9. वीं पंचवर्षीय योजना (1997-02) Ans -7 प्रतिशत की विकास दर. ✅10. वीं पंचवर्षीय योजना (2002-07) Ans - स्व रोजगार और संसाधनों और विकास। ✅11. वीं पंचवर्षीय योजना (2007-12) Ans- व्यापक और तेजी से विकास। ✅12. वीं पंचवर्षीय योजना (2012-17) Ans -स्वास्थ्य, शिक्षा और स्वच्छता {समग्र विकास} का सुधार।

પ્રાચીન નગરો અને ગ્રંથો

 હડપ્પીય સભ્યતાને આપણે સિંધુખીણની સામ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. સિંધુખીણની સભ્યતાના લોકો શહેરી સમાજજીવન જીવતા હતાં. - વર્ષ 1921માં સૌ પ્રથમ હડપ્પામાંથી ત્યારબાદ અનુક્રમે ઉત્તરપશ્ચિમ ભાગમાં મોહેં-જો-દડો, ધોળાવીરા, કાલીબંગાન અને રાખીગઢીની સોધ થઈ =વિશેષ -સિંધ અને પંજાબમાંથી ઈ.સ 1920-21માં ખોદકામ કરતાં બે નગરો મળ્યાં.જેમાં ઈ.સ. 1921માં દયારામ સહાનીના અધ્યક્ષતા હેઠળ રાવી નદીના કિનારેથી હડપ્પા તથા ઈ.સ. 1922માં રખાલદાસ બેનર્જીના અધ્યક્ષતા હેઠળ સિંધ પશુપતિ નાથની મુટા નદીના કિનારેથી મોહે-જો-દડો (મરેલાનો ટેકરો) સૌપ્રથમ ભારતમાં શોધાયાં. - ઈ.સ. 1924માં અંગ્રેજ અધિકારી જહોન માર્શલે આ સંસ્કૃતિને “સિંધુ સંસ્કૃતિ'નું નામ આપ્યું. આ બંને નગરો હાલ પાકિસ્તાનમાં -દેશની આઝાદી પછી સૌથી વધારે પ્રાચીન નગરો ગુજરાતમાંથી શોધાયા છે.                                         નગર રચના  =આયોજનબદ્ધ નગરો -આયોજનબદ્ધ નગરો આ સભ્યતાની મોટી લાક્ષણિકતા હતી. પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહતો, વચ્ચે રાજ...

આદિમાનવથી સ્થાયી જીવનની સફર

 આદિમાનવ - ભટકતું જીવન=આશરે 20 લાખ વર્ષ પહેલા આદિમાનવો ભટકતું જીવન જીવી શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતાં એટલે માનવીની આ અવસ્થાને Hunter and Gatherers (શિકાર કરવો અને ખોરાક એકઠો કરવો) કહેવામાં આવે છે. ભારતમાં આદિમાનવના વસવાટનાં સ્થળો=પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઈતિહાસકારોએ આદિમાનવના વસવાટનાં અનેક સ્થળો શોધી કાઢયાં છે. તેમજ પથ્થર, લાકડાં અને હાડકાનાં ઓજારોની માહિતી મેળવી છે. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણયુગ કહેવામાં આવે છે. પાષાણકાલીન માનવ વસાહતો=મધ્યપ્રદેશમાં નર્મદા નદીની આસપાસના ક્ષેત્રમાં ભીમબેટકા નજીક આદિમાનવોની વસાહત મળી છે. આ ભીમબેટકાની (મધ્યપ્રદેશ) ગુફાઓમાં આદિમાનવે દોરેલા ! પલીઓ, હરણ, લાકડાંના ભાલા, વૃક્ષો જેવા લગભગ 500 જેટલા પ્રાકૃતિક રંગોવાળા ચિત્રો મળી આવ્યા છે મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં અનેક જગ્યાઓ પર વસાહતો મળી છે. અગ્નિ તથા ચક્રની શોધ અને ઉપયોગ=દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં કુર્નૂલમાંથી રાખના અવશેષો મળ્યા છે જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે. આજથી લગભગ 11000 વર્ષ પહેલાથી માનવી અગ્નિનો ઉપય...

ભારતનું નામકરનણ

 ભારતનું નામકરનણ ઈન્ડિયા શબ્દ ઈન્ડસ પરથી ઊતરી આવ્યો છે જેને સંસ્કૃતમાં સિંધુ કહે છે. પ્રાચીન ગ્રીક અને ઈરાની પ્રજા 25000 વર્ષ પહેલાં આ નદીના સંપર્કમાં આવી હતી. ઈરાનીઓ સિંધુને હિન્ડોસ અને ગ્રીકો તેને ઈન્ડસ કહેતા, માટે નદીના પૂર્વ કાંઠાને ઈન્ડિયા' નામ મળ્યું. જો કે ઋગ્વેદમાં રાજા ભરત પરથી ભારત તરીકેની ઓળખ મળી હતી.

ચાલો, ઈતિહાસ જાણી

 ચાલો, ઈતિહાસ જાણી ભોજપત્ર ભોજપત્ર એટલે હિમાલય પર્વત પરના ભૂર્જ નામના વિશિષ્ટ વૃક્ષની પાતળી આંતરછાલ પર લખાનું તાડપત્રો તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાવેલી હસ્તપ્રતો. ભુર્જની આંતરછાલની સાચવણી હસ્તપ્રત સ્વરૂપે પ્રાચીનકાળમાં મંદિરો અને મઠોમાં સચવાયેલી રહેતી. પ્રાચીન સમયમાં લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ થતો. અભિલેખો રાજાઓ પોતાની સિદ્ધિઓ કે આદેશો ધાનુ કે પથ્થર પર કોતરાવતાં હતાં. આવાં ધાતુ કે પથ્થરના લેખોને "અભિલેખો' કહેવાય છે.અભિલેખો પર અંકિત રાજવીઓની સિદ્ધિ, સંસ્કૃતિ, કર્મ, વિજયો અને પ્રજા સાથેનાં સંવાદોનો ઉલ્લેખ મળે છે. તામ્રપત્રો તાંબાના પતરા પર કોતરીને લખાતું લખાણ એટલે તામ્રપત્ર. ગુજરાતમાં મોટી સંખ્યામાં તામ્રપત્રો મળ્યાં છે જેમાંથી રાજાના નામ, વંશ, ધર્મ, વહીવટ અને કાનની વિગતો મળે છે. આવા તામ્રપત્રો કેટલીક સંરવાઓમાં સચવાયેલા છે તામ્રપત્રોનો સંગ્રહ ધરાવતી સંસ્થાઓ             હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી=પાટણ  મહાવીર જૈન આરાધના કેન્દ્ર =ગાંધીનગ ભો.જે.અધ્યયન અને સંશોધન ગૃહ=અમદાવાદ એલ.ડી. ઈન્સ્ટિટપૂટ ઓફ ઈન્ડોલોજી=અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ આદિવ...