આદિમાનવથી સ્થાયી જીવનની સફર
આદિમાનવ - ભટકતું જીવન=આશરે 20 લાખ વર્ષ પહેલા આદિમાનવો ભટકતું જીવન જીવી શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતાં એટલે માનવીની આ અવસ્થાને Hunter and Gatherers (શિકાર કરવો અને ખોરાક એકઠો કરવો) કહેવામાં આવે છે. ભારતમાં આદિમાનવના વસવાટનાં સ્થળો=પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઈતિહાસકારોએ આદિમાનવના વસવાટનાં અનેક સ્થળો શોધી કાઢયાં છે. તેમજ પથ્થર, લાકડાં અને હાડકાનાં ઓજારોની માહિતી મેળવી છે. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણયુગ કહેવામાં આવે છે. પાષાણકાલીન માનવ વસાહતો=મધ્યપ્રદેશમાં નર્મદા નદીની આસપાસના ક્ષેત્રમાં ભીમબેટકા નજીક આદિમાનવોની વસાહત મળી છે. આ ભીમબેટકાની (મધ્યપ્રદેશ) ગુફાઓમાં આદિમાનવે દોરેલા ! પલીઓ, હરણ, લાકડાંના ભાલા, વૃક્ષો જેવા લગભગ 500 જેટલા પ્રાકૃતિક રંગોવાળા ચિત્રો મળી આવ્યા છે મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં અનેક જગ્યાઓ પર વસાહતો મળી છે. અગ્નિ તથા ચક્રની શોધ અને ઉપયોગ=દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં કુર્નૂલમાંથી રાખના અવશેષો મળ્યા છે જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે. આજથી લગભગ 11000 વર્ષ પહેલાથી માનવી અગ્નિનો ઉપય...
Comments
Post a Comment